ઈન્ડિયા ગેટ પર મૂકવામાં આવશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાઃ PM Modi

ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે, આ તેમના પ્રત્યે ભારતના ઋણી હોવાનું પ્રતીક હશે.

અમર જવાન જ્યોતિનો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં કરાશે વિલય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *