રાજકોટ-અમદાવાદ સિકસલેન રોડનું કામ પૂર્ણતાના આરે

રાજકોટ / અમદાવાદ સિકસલેન રોડનું કામ હવે સપ્ટેબરમાં પૂર્ણ થઇ જશે. ત્યારે તેનું ખુદ પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બરમાં આ સિક્સલેન રોડનું લોકાર્પણ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. રૂ.૬૦૦ કરોડના ખર્ચે ૨૧૦ કિ.મી રોડનું કામ પૂર્ણતા તરફ જઇ રહ્યું છે. રાજકોટ નજીક બનતા ૨ બ્રિજમાંથી એક બ્રિજનું ટેસ્ટિંગ પણ પૂર્ણ થઇ ગયું છે. પ્રધાનમંત્રી મોદી ૨ વખત રાજકોટની મુલાકાત લઈ શકે છે. ઓગસ્ટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે પણ પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવી શકે છે. સપ્ટેમ્બરમાં સિક્સલેન રોડના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *