અંબાજી ખાતે ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી સુધી એકાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે

અંબાજી ખાતે ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી સુધી એકાવન શક્તિપીઠ નો પાટોત્સવ યોજાવવા જઈ રહ્યો છે, ત્યારે અંબાજી દર્શને આવતા યાત્રિકો માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમય દરમ્યાન રોજની ત્રણસો ચોરાણું  જેટલી બસો અંબાજી માટે  દોડાવવામાં આવશે.

એકાવન શક્તિપીઠના દર્શનને આવનાર તમામ યાત્રીઓને ૫૦ % એસટી ભાડામાં રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *