પોર્ટર આજના સમયમાં અર્થશાસ્ત્ર અને વ્યવસાયના સૌથી વધુ ચર્ચિત વિદ્વાન છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પોર્ટર પુરસ્કાર ૨૦૨૩ જીત્યો છે. આ મંત્રાલયે કોવિડનું પ્રબંધન કરવામાં સરકારની રણનીતિને માન્યતા આપી છે. આ મંત્રાલયે વિભિન્ન હિતધારકોને શામેલ થવા, PPE કિટ બનાવનાર ઉદ્યોગમાં આશા કાર્યકર્તાઓના દ્રષ્ટિકોણને સ્વીકૃતિ આપી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈન્ડિયા ડાયલોગ દરમિયાન આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. વેક્સીન બનાવવા અને નિર્માણ કરવામાં દેશના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી છે. પોર્ટર પુરસ્કારનું નામ પુરસ્કૃત અર્થશાસ્ત્રી માઈકલ ઈ પોર્ટરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમણે બજાર પ્રતિસ્પર્ધા અને કંપની કાર્યનીતિ, આર્થિક વિકાસ, પર્યાવરણ અને આરોગ્ય સેવા સહિત નિગમો, અર્થવ્યવસ્થા અને સમાજના મહત્ત્વપૂર્ણ પડકાર સામે લડવા સંબંધિત આર્થિક સિદ્ધાંત અને કાર્યનીતિક પદ્ધતિઓ બનાવવામાં આની છે. પોર્ટર આજના સમયમાં અર્થશાસ્ત્ર અને વ્યવસાયના સૌથી વધુ ચર્ચિત વિદ્વાન પણ છે.