ચંદ્રશેખર આઝાદનાં કાફલા પર ફાયરિંગ

ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખર આઝાદનાં કાફલા પર ફાયરિંગ કરવામાં આવી છે. આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઘાયલ થયાં છે.

સહારનપુરનાં દેવબંદ પહોંચેલ ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખર આઝાદનાં કાફલા પર અજ્ઞાતો દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે.

આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઘાયલ થયાં છે અને તેમને ઈલાજ માટે દેવબંદની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *