રાજકોટમાં પશુ રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાની સૂચના, આ તારીખથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે,

રાજકોટમાં પશુપાલકોને પશુ રજિસ્ટ્રેશન માટે ૩૧ ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે. નોંધનિય છે કે, રાજકોટ શહેરમાં ૩૫ હજારથી વધુ પશુઓ છે અને એમાંથી માત્ર ૮૫૦૦ પશુઓનું જ રજીસ્ટ્રેશન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *