ધન્ય ધન્ય આ શુભઘડી

અયોધ્યા રામ મંદિર ખાતે વડાપ્રધાન દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેને લઈ અયોધ્યા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રી રામની પ્રથમ તસ્વીર સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *