આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો મરાઠા શાસક છત્રપતિ શિવાજીએ વર્ષ ૧૫૭૦ મુઘલના કબજામાં રહેલો સિંહગઢ કિલ્લો જીતી લીધો.
વર્ષ ૧૮૬૭ માં સુએઝ કેનાલમાંથી પ્રથમ જહાજ પસાર થયું હતું.
ભારતીય રિઝર્વ બેંકના બીજા ગવર્નર જેમ્સ બ્રાડ ટેલરનું વર્ષ ૧૯૪૩ અને ભારતના પ્રખ્યાત ફિલોસોફર જીદ્દુ કૃષ્ણમૂર્તિ જેમને ટૂંકમાં જે કૃષ્ણમૂર્તિ તરીકે ઓળખાય છે તેમનું ૧૯૮૬ માં આજની તારીખે નિધન થયું હતું.