અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની રસી લીધી. આ રસી એકદમ સલામત છે અને તેની કોઈ આડઅસર થતી નથી આપણે કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું જ્યારે દરેક નાગરિક રસી લેશે. મારી દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે કોરોના રસી લઈ પોતાને અને સમાજને આ મહામારીથી સુરક્ષિત કરીએ