મનીષ સિસોદિયાને નથી મળી રાહત

સીબીઆઈએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

Gujarati News 20 April 2024 LIVE: મનીષ સિસોદિયાને નથી મળી રાહત, જામીન અરજી પર કોર્ટે પ્રચાર માટે નિર્ણય અનામત રાખ્યો

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને કોર્ટે ૩૦ એપ્રિલ સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સીબીઆઈએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *