૪૫ મૃતદેહો સાથે કુવૈતથી ભારત આવી રહ્યું છે IAF વિમાન

કુવૈતમાં લાગેલી આગમાં માર્યા ગયેલા ૪૫ ભારતીયોના મૃતદેહ લઈને IAFનું વિમાન ભારત આવી રહ્યું છે. તો બીજી તરફ દિલ્હીમાં જળ સંકટ યથાવત છે. લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

Gujarati News 14 June 2024 LIVE: 45 મૃતદેહો સાથે કુવૈતથી ભારત આવી રહ્યું છે IAF વિમાન, દિલ્હીમાં જળ સંકટને લઈને સંઘર્ષ

કુવૈતમાં લાગેલી આગમાં માર્યા ગયેલા ૪૫ ભારતીયોના મૃતદેહ લઈને IAFનું વિમાન ભારત આવી રહ્યું છે. આગની ઘટના બાદ ભારત સરકારે વિદેશ મંત્રાલયના MoS કીર્તિ વર્ધન સિંહને કુવૈત મોકલ્યા હતા.

कुवैत से विमान से भारत लाए जाएंगे शव,घायलों से मिले केंद्रीय मंत्री |  Bodies of 45 Indians who died in the fire have been identified, bodies will  be brought to India by

કેરળ સરકારે કુવૈતમાં માર્યા ગયેલા લોકોને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એર્નાકુલમના કલેક્ટર એનએસકે ઉમેશે જણાવ્યું હતું કે, “કેરળના સીએમ પિનરાઈ વિજયન, રાજ્યના મંત્રીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. દરેક મૃતદેહ માટે વિશેષ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે મૃતદેહોને તેમના ઘરે સરળતાથી લઈ જવાની ખાતરી કરીશું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *