બારામૂલામાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા

સુરક્ષા દળોએ બારામૂલામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેના સતત જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

મંગળવારે ૨૩ એપ્રિલ ૨૦૨૫ ના રોજ બપોરે લગભગ ૦૩:૦૦ વાગ્યે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં લગભગ ૨૬ લોકો માર્યા ગયા હતા. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ હુમલાને ૨૦૧૯ ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. લોકોએ જણાવ્યું કે આતંકવાદીઓ પોલીસ વર્દીમાં ત્યાં પહોંચ્યા હતા.

Army foils infiltration in Uri after Pahalgam attack; kills 2

બારામૂલામાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા

સુરક્ષા દળોએ બારામૂલામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેના સતત જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

Kashmir terror attack news: What's behind worrying surge in terror attacks  in J&K

પીએમ મોદીએ વિદેશ મંત્રી, એનએસએ સાથે બેઠક કરી

Jammu and Kashmir

પીએમ નરેન્દ્ર મોદી પણ પોતાનો બે દિવસીય સાઉદી પ્રવાસ છોડીને પોતાના દેશ પરત આવી ગયા છે. ભારતમાં પગ મુકતાની સાથે જ એરપોર્ટ ઉપર જ હાઈલેવલ બેઠક બોલાવી હતી. કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર, એનએસએ અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ ઘટના અંગેની તમામ માહિતી મેળવી હતી.

Pahalgam Terror Attack: पहलगाम हमले की दुनिया ने की निंदा, पुतिन ने क्रूर  अपराध बताया, जानें ट्रंप और बाकी देशों ने क्या कहा? | Jammu and Kashmir  Pahalgam Terror Attack ...

પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ દુનિયાભરના દેશોના વડાઓએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકા અને રશિયાએ પણ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપશે.

Pahalgam Terrorist Attack Besaran LeT Jammu And Kashmir Amit Shah PM Modi |  पुलवामानंतर पहलगाममध्ये सर्वात मोठा दहशतवादी हल्ला: 27 पर्यटकांचा मृत्यू,  रांगेत ठेवलेल्या ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *