ભારતે પાકિસ્તાન અને પીઓકે માં આતંકવાદીઓના ૯ કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકે માં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે ૦૧:૩૦ વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Pakistani Army confirms Indian missile strikes, deploys jets in response -  The Economic Times

સત્તાવારી રીતે મળતી માહિતી મુજબ કુલ ૯ સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે. 

Image

BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું નામ 2 - image

સરકારે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને કોઈ પણ રીતે ટાર્ગેટ નથી કરાઈ. 

Latest News Today | Local Breaking News | India's & World Current News  Headlines

મહત્ત્વનું છે કે ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ નાગરિકોના મોત થયા હતા. 

WION: Breaking News, Latest News, World, South Asia, India, Pakistan,  Bangladesh News & Analysis - Latest World News

મોડી રાતે પાકિસ્તાન અને પીઓકે માં આતંકવાદીઓના અડ્ડા પર એર સ્ટ્રાઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મને આ કાર્યવાહીની ખબર પડી અને મને લાગતું જ હતું કે કંઈક તો થવાનું છે. ભારત-પાકિસ્તાન વર્ષોથી લડે છે તે આપણે જાણીએ છીએ, આ લડાઈનો જલ્દીથી અંત આવે તેવું હું ઈચ્છું છું.

Hindi News (हिंदी न्यूज़): Latest News in Hindi, Hindi Samachar, Breaking  News in Hindi, आज की ताजा ख़बरें - Prabhat Khabar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *