પીએ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત

અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ.

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ 1 - image

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું  વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. ૫૦ થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ દુર્ઘટના મામલે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે.

Air India plane crash: Part of aircraft falls on building in Ahmedabad – Visuals | India News - Times of India

અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ સુધી બંધ, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ 

Air India flight with 242 passengers on board crashes at Ahmedabad airport

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો, કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતનાં સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી 

Plane Crashes Into Atulyam Hostel: 50-60 Intern Doctors Feared Dead in Tragic Impact - Ahmedabad News | Bhaskar English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *