રાજકોટ: આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ, શાળાઓમાં રજા

વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે.આ સાથે શહેરની ૬૫૦ જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાળશે.

Vijay Rupani death: गुजरात के पुर्व सीएम विजय रूपाणी का हुआ निधन, डीएनए सैंपल से की शव की पहचान – jantantratv

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઇને સમગ્ર ગુજરાત સાથે રાજકોટ શોકમાં ગરકાવ છે.. તેમના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે. રાજકોટ અને રાજકોટની જનતાના હીત માટે વિજય રૂપાણીએ જે કંઇ કર્યુ છે તેની યાદી ખુબજ લાંબી છે… તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજકોટની જનતાના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.. હવે તેઓ આ દુનિયામાં નથી પરંતુ રાજકોટની જનતાા દિલમાં વિજય રૂપાણી હમેંશા રહેશે.

તેમના નિધનના શોકમાં આજે અડધો દિવસ રાજકોટ બંધ રાખવા ચેમ્બર્સ ઓફ કોમર્સે અપીલ કરી છે… આ સાથે શહેરની 650 જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *