રાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર

વિજય રૂપાણીના પાર્થિવ દેહને આવતીકાલે રાજકોટ લઈ જવામાં આવશે, જ્યાં સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેથી નાગરિકો તેમને છેલ્લી વિદાય આપી શકે.

Former Gujarat CM Vijay Rupani dies in Air India plane crash in Ahmedabad -  Jammu Links News

અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ ના બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૨૭૦ થી વધુના લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન ઍરપોર્ટ પરથી બપોરે ૦૧:૩૮ વાગે ટેક ઑફ થયું હતું અને ૦૧:૪૦ વાગે દુર્ઘટના સર્જાઈ હતી.

Air India Plane Crash: Vijay Rupani's Condition, Family Details, Political  Career, and More

રાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ 2 - image

રાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ 3 - image

રાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ 3 - image

Vijay Rupani Dies in Crash, Anjaliben's Emotional Breakdown - Ahmedabad  News | Bhaskar English

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ,  પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી  ઈશ્વરને પ્રાર્થના *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *