શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા આયોજિત “સ્વચ્છતા પખવાડાની” ઉજવણી કરવામાં આવી

તારીખ : ૦૭/૦૭/૨૦૨૫ સોમવારે શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા આયોજિત “સ્વચ્છતા પખવાડાની” ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં ધોરણ સાત અને આઠની કિશોરીઓને પ્રજનન સ્વાસ્થ્ય અંગેની શેક્ષણિક સમજ -મુગ્ધા માર્ગદર્શિકા દ્વારાઆપી તેમજ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ ધોરણ સાત અને આઠ ના ૫૦ કિશોરોને “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજી ઇનામ વિતરણ પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દાતાશ્રી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માંથી
પ્રિયંકા બાસુજી (સિનિયર મેનેજર ઓફ રીજીનલ ઓફિસર)
માનસભાઈ ભારતીજી (ઓફિસર ઓફ રીજીનલ ઓફિસર)
રેખા અધ્વર્યુ (ફાઉન્ડર ચેર પર્સન એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ઉત્કર્ષ) આશા ઠાકર (એડવોકેટ એન્ડ કમિટી મેમ્બર ઓફ ઉત્કર્ષ) શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન શ્રી પલકબેન પટેલે કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *