ગુજરાતના ૫ શહેરોમાં નોકરીની તક

લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ એસીબી ભરતી અંગે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પગાર ધોરણ, પોસ્ટનો પ્રકાર જેવી મહત્વની માહિતી ઓં .

ગુજરાતમાં નોકરી, ગુજરાત પુરવઠા વિભાગ ભરતી - Gujarat jobs, recruitment news  in gujarati

ગુજરતામાં નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે ગુજરાતના મોટા શહેરોમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત સરકારના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરાર આધારિત એડવાઈઝરોની નિમણૂંક માટે જાહેરાત બહાર પાડી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા વિવિધ એડવાઈઝરોની કૂલ ૬ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

1500 Telangana Govt Jobs 2025: Common Exam for Group-3 & Group-4 Posts |  TSPSC Notification Soon | Sakshi Education

લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ એસીબી ભરતી અંગે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પગાર ધોરણ, પોસ્ટનો પ્રકાર જેવી મહત્વની માહિતી

ગુજરાત ભરતી ૨૦૨૫ અંગે મહત્વની માહિતી

સંસ્થા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ગુજરાત સરકાર)
પોસ્ટ એડવાઈઝરો
જગ્યા
એપ્લિકેશન મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૫
વેબસાઈટ https://acb.gujarat.gov.in/acb/

 

 

 

 

 

 

 

લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટ જગ્ય સ્થળ
કાયદા સલાહકાર સુરત, ભૂજ, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ
રેવન્યુ સલાહકાર અમદાવાદ

એસીબી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

લાંચ રુશ્વત વિરોધ બ્યુરો દ્વારા જાહેર કરેલી વિવિધ સલાહકારોની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટમાં વિવિધ શૈક્ષણિક લાયકાત જણાવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://acb.gujarat.gov.in/acb/ ની મુલાકાત લેવી.

એસીબી ભરતી માટે પગાર ધોરણ

સંસ્થા દ્વારા આપેલી જાહેરાત પ્રમાણે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કેસો લડવા અંગે લાચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અ્મદાવાદ ખાતે સલાહકોરની પોસ્ટ માટે ૧૧ મહિનાના કરારના આધારે ભરતી કરવામાં આવશે. જેમનું માસિક વેતન ૬૦,૦૦૦ રૂપિયા ફિક્સ રહેશે.

એસીબી ભરતી નોટિફિકેશન -પીડીએફ

ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામક શ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નં. ૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાત તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં મળી જાય તે પ્રમાણે મોકલી આપવાની રહેશે. ઉમેદવારે ખાસ ધ્યાન રાખવાનું કે મુદ્દતની તારીખ વિતી ગયા પછી આવેલી અરજીને રદ્દ થવા પાત્ર ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *