પાર-તાપી રિવર લિંક મુદ્દે રાજકારણ ગરમાયું

દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નદી જોડાણ યોજના ફરી વિવાદમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજને નુકસાન ગણાવી વિરોધ શરૂ કર્યો છે.ત્યારે તેમને કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને કહ્યું હતુ કે કોંગ્રેસ આદિવાસીનું નહીં પણ પોતાનું અસ્તિત્વ બચાવવા માંગે છે.

ગુજરાતમાં ફરી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું ભૂત ધૂણ્યું, આદિવાસીઓએ  કરી આંદોલનની તૈયારી

ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોની નદીઓને જોડવાની યોજના પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૨ માં ગાજ્યા બાદ સરકારે પ્રોજેક્ટ રદ્દ કર્યો હતો. પરંતુ હાલમાં લોકસભામાં પૂછાયેલા પ્રશ્ન બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી આક્રમકતા બતાવી ૧૪ ઓગસ્ટથી આંદોલનની તૈયારી કરી છે. ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસી ધારાસભ્ય આદિવાસીઓને ગુમરાહ કરીને પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરે છે, રિવર લિંક પ્રોજેક્ટ થવાનો જ નથી એવી સ્પષ્ટતા કરી છે.

Navsari Kamalam Office Tree Plantation; CR Paatil Cancels Par-Tapi-Narmada River  Link Project, PHOTOS, VIDEOS | પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે  રાજકારણ ગરમાયું: પાટીલે કહ્યું ...

“આ પ્રોજેક્ટ થવાનો જ નથી”. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસી નેતાઓ આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાંધણ છઠ્ઠના દિવસે શા માટે બનાવવામાં આવે છે વડા, પુરી અને થેપલાં...? જાણો આ  પરંપરા પાછળનું ધાર્મિક કારણ | Spiritual News in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *