૧૭ એપ્રિલના રોજ PM મોદી આવશે સોમનાથ દાદાના દર્શને, રોડ-શો પણ યોજાય તેવી શક્યતા

૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બે દિવસની કેન્દ્રીય ગૃહ મંત્રી પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. અને પ્રશિક્ષણ શિબિરમાં હાજરી પણ આપી હતી. ત્યારે હવે આગામી સમયમાં વડાપ્રધાન મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

 

વડાપ્રધાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ દાદાનાં દર્શન કરશે. તેમજ ત્યાર બાદ સોમનાથમાં રોડ-શો કરે તેવી પણ સંભાવના છે. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *