છેતરપિંડીનો ભોગ બનનાર લોકો WhatsApp દ્વારા પણ કરી શકો છો ફરિયાદ

સમાન કે વસ્તુની ખરીદી વેળાએ પૂરતા જ્ઞાનના અભાવને લઈને અવારનવાર ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા કિસ્સાઓને રોકવા માટે સરકાર દ્વારા નવી સુવિધા શરૂ કરવામા આવી છે. તેવામાં હવે કોઈ કંપની અથવા દુકાનદાર તમારી છેતરપિંડી આચરે છે તો સીધી ફરિયાદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા પણ કરી શકો છો. જેને લઈને પૂરતો ન્યાય મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *