કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ એમ મોદીને ગણાવ્યાં ઝેરી સાપ

પીએમ મોદી તો ઝેરી સાપ જેવા છે તેવા પોતાના વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ સ્પસ્ટતા કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘ઝેરી સાપ’ના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. તેમણે ગુરુવારે કલબુર્ગીમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, “વડા પ્રધાન મોદી એક ઝેરી સાપ જેવા છે, તમે વિચારશો કે તે ઝેર છે કે નહીં, જો તમે તેનો સ્વાદ ચાખશો, તો તમે મરી જશો. ખડગેએ હવે તેમના આ નિવેદન પર સ્પસ્ટતાં કરી છે.

પોતાના બચાવમાં શું બોલ્યાં 

ખડગેએ કહ્યું કે મેં પીએમ મોદી પર કોઈ વ્યક્તિગત ટીપ્પણી કરી નથી. મેં તો ભાજપની વિચારધારાને ઝેરી સાપ સાથે સરખાવી હતી.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ નિવેદન પીએમ મોદી માટે નથી, મારો કહેવાનો મતલબ એ હતો કે ભાજપની વિચારધારા ‘સાપ જેવી’ છે. મેં ક્યારેય પીએમ મોદી માટે વ્યક્તિગત રીતે આ વાત નથી કહી, મેં કહ્યું કે તેમની વિચારધારા સાપ જેવી છે અને જો તમે તેને સ્પર્શવાનો પ્રયાસ કરો છો, તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.

ભાજપના કેન્દ્રીય મંત્રીઓએ ખડગેએ પર કર્યા પ્રહાર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *