અમદાવાદ શ્રી સરખેજ પ્રાથમિક શાળામાં ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે શાળામાં ઉજવણી

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત,

સરખેજ પ્રાથમિક શાળામાં ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા “ગાંધીજીના જીવન પ્રસંગો” ની નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી.જેથી બાળકોમાં ગાંધીજીના મૂલ્યોનું સિંચન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *