ચાંદીપુરા વાયરસનો કહેર

Chandipura virus | What is Chandipura virus, which has killed at least  eight children in Gujarat? - Telegraph India

ચાંદીપુરા વાયરસ: ૫ બાળકોનાં મોત, વધુ ૧૩ મામલા સામે આવતા કુલ શંકાસ્પદ કેસ ૮૪ થયા.

ચાંદીપુરા વાયરસનો કહેર, 5 બાળકોનાં મોત, વધુ 13 મામલા સામે આવતા કુલ શંકાસ્પદ કેસ 84 થયા 1 - image

ગુજરાતમાં ચાંદીપુરાના વધુ ૧૩  શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોં આંક ૮૪ થયો છે અને તેમાંથી હાલ ૯ કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયાછે. આ સાથે જ મૃત્યુઆંક વધીને ૩૨ થયો છે.

Udaipur Adivasi Village Chandipura Virus Outbreak | Rajasthan | गुजरात के  रास्ते राजस्थान आया जानलेवा वायरस!: मां बोलीं-मासूम बेटे को अचानक दौरा  पड़ा, हाथ से मोबाइल ...

ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઈટિસના કુલ ૮૪ કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, બનાસકાંઠામાંથી ૨ જ્યારે સુરેન્દ્રનગર- ગાંધીનગર કોર્પોરેશન-ખેડા-મહેસાણા- નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાંથી ૧-૧ કેસ નોંધાયા છે. હાલની આ સ્થિતિ પ્રમાણે પંચમહાલમાંથી સૌથી વધુ ૧૧, સાબરકાંઠામાંથી ૮, અમદાવાદ શહેરમાંથી ૬ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આજે નવા કોઇ પોઝિટિવ કેસ મળ્યા નથી. અત્યારસુધી અરવલ્લી- મહેસાણામાંથી ૨-૨ જ્યારે ગાંધીનગર- પંચમહાલ, મોરબી, વડોદરામાંથી ૧-૧ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. 

Gujarat Chandipura Virus Outbreak Update; Children Death | Chandipura  Symptoms | गुजरात में चांदीपुरा वायरस, 4 और बच्चों की जान गई: मौतों की  संख्या 19 हुई, अब तक 31 मामले दर्ज; 5

ચાંદીપુરાના શંકાસ્પદ કેસનું ગાંધીનગરમાં જ પરીક્ષણ થશે. જેના પગલે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે ઝડપથી જાણી શકાશે. રવિવારે બનાસકાંઠામાંથી ૨ જ્યારે મહીસાગર-ખેડા-બનાસકાંઠા-વડોદરા શહેરમાંથી ૧-૧ દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતના વાયરલ એન્કેફેલાઇટિસના ૪૬ દર્દીઓ દાખલ છે અને ૧ દર્દીને રજા અપાઈ છે. વધતા કેસને પગલે આરોગ્યની ટીમ દ્વારા કુલ ૧૮૭૨૯ ઘરમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે. અત્યારસુધીમાં કુલ ૧.૧૬ લાખ કાચા ઘરમાં મેલિથિયન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે. દરમિયાન સુરતના સચિન વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ છે. 

What is the Chandipura virus, believed to be behind the deaths of 6  children in 5 days in Gujarat? – Firstpost

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *