યોગી આદિત્યનાથે આવું કેમ કહ્યું

યોગી આદિત્યનાથ: ‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો, પ્રતિષ્ઠા તો મને મારા મઠમાં પણ મળે ’.

UP CM Yogi Adityanath Controversial Statements | Mafiyao ko mitti me mila  denge | योगी के बयान, जिन्होंने बदला चुनावी रुख: 2019 में राममंदिर पर  बोले-हमारे हवाले करें, 24 घंटे में ...

ઉત્તર પ્રદેશ વિધાનસભા માં તાજેતરમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં અયોધ્યામાં ૧૨ વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના સાંસદ પર ગંભીર આક્ષેપ કર્યો છે. દુષ્કર્મના મામલામાં સપાના નેતા મોઈન ખાન નું નામ સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.

Yogi Adityanath directs officials to chalk out an action plan for next 100  days to fulfil promises- The Daily Episode Network

મુખ્યમંત્રીએ યોગીએ કહ્યું કે, ‘અમે આ ઘટનાને હળવાથી લઈશું નહીં. રેપ કાંડમાં સામેલ વ્યક્તિ ફૈજાબાદ ના સાંસદ સાથે રહે છે, તે તેમની ટીમનો સભ્ય છે. તેમ છતાં સમાજવાદી પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી. આખરે તેમની મજબૂરી શું છે?’ ગૃહમાં સંબોધન વખતે યોગીએ એવું પણ કહ્યું કે, ‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો, જો મને પ્રતિષ્ઠા જોઈતી હોત તો મને મારા મઠમાં પણ મળી જાત.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *