આસારામને જોધપુર હાઈકોર્ટથી મોટી રાહત

આસારામની તબિયત લથડતા સારવાર માટે ૭ દિવસના પેરોલ મંજૂર.

आसाराम को मिली राहत: कोर्ट ने दी 7 दिन की पैरोल, पुणे के आयुर्वेदिक अस्पताल  में होगा इलाज - Haribhoomi

યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને સારવાર માટે ૭ દિવસની પેરોલ મંજૂરી રાજસ્થાન હાઈકોર્ટમાંથી મળી છે.

राजस्थान हाई कोर्ट ने आसाराम बापू को फिर दिया झटका, लगातार दूसरी बार खारिज  की पैरोल याचिका | Rajasthan High Court again gave a blow to Asaram Bapu,  rejected his parole petition

યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામની સારવાર માટે ૭ દિવસની પેરોલ મંજૂર કરી છે. પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.

Asaram Bapu Health Update; Got Parole For Treatment | Jodhpur News | 7 दिन  के लिए जेल से बाहर आएगा आसाराम: इलाज के लिए जोधपुर हाईकोर्ट ने दी पैरोल, 4  दिन से

જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની અચાનક તબિયત લથડી હતી. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યો. મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

Sant Shri AsharamJi Ashram

આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર ફેલાતા જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *