મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું, આજે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આજે જ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.

Manipur CM N Biren Singh Tenders Resignation to Governor Ajay Kumar Bhalla  | 📰 LatestLY

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આજે જ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. મણિપુરમાં થયેલી હિંસાને લઈને વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધી રહી છે. એન બિરેન સિંહે અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે, જે સ્વીકારવામાં આવ્યું છે.

Protests, torn letter': What happened when Biren Singh tried to resign as Manipur  CM in 2023 | India News - The Times of India

એન બિરેન સિંહે અગાઉ ૨૦૨૪ ના અંતમાં રાજ્યમાં થયેલી જાતિ હિંસા માટે રાજ્યના લોકોની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે આ આખું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું. તમને જણાવી દઈએ કે મણિપુરમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસાને કારણે એન બિરેન સિંહ દબાણનો સામનો કરી રહ્યા હતા.

Manipur CM N Biren Singh resigns before Governor | Northeast Herald

નવા મુખ્યમંત્રીની જાહેરાત ટૂંક સમયમાં થશે

Manipur CM N Biren Singh Quits, Submits Resignation Letter to Governor Ajay  Kumar Bhalla | 🗳️ LatestLY

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામા પછી રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ એન બિરેન સિંહને કાર્યકારી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા કહ્યું હતું. તમને જણાવી દઈએ કે રાજીનામું આપતા પહેલા એન બિરેન સિંહે રવિવારે સવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *