પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં દર્શન બાદ કરી પૂજા-અર્ચના

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી છે, જેઓ જામનગરમાં વનતારાની મુલાકાત લઈને સોમનાથ પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી છે. જેઓ જામનગરમાં વનતારાની મુલાકાત લઈને સોમનાથ પહોંચ્યા હતા. જો કે, હવે જેઓ સોમનાથના દર્શન કરીને સાસણ ગીરની મુલાકાત લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *