ઘરમાં આ 6 વસ્તુ રાખવાથી રહે છે બરકત, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કારગર ઉપાય

વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તેના પ્રભાવથી ઘરમાં ધન ધાન્યની પણ વૃદ્ધિ થાય છે. ઘરમાં ચાંદી પિત્તળના પિરામીડથી ઘરમાં બરકત રહે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તેના પ્રભાવથી ઘરમાં ધન ધાન્યની પણ વૃદ્ધિ થાય છે. ઘરમાં ચાંદી પિત્તળના પિરામીડથી ઘરમાં બરકત રહે છે.

ઘરના ઉત્તર દિશામાં પાણીથી ભરેલ કળશ રાખવાની ઘરમાં ધનની કમી નથી રહેતી અને ઘરના અણુ પર તેનો સારો પ્રભાવ પડે છે

ઘરના ઉત્તર દિશામાં પાણીથી ભરેલ કળશ રાખવાની ઘરમાં ધનની કમી નથી રહેતી અને ઘરના અણુ પર તેનો સારો પ્રભાવ પડે છે

ઘરની ઉત્તર દિશામાં ધનલક્ષ્મીની તસવીર અથવા મૂર્તિ રાખવાની પણ ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ખાસ કરીને કમળ પર વિરાજીત  સિક્કા વરસાવતી મૂર્તિ શુભ ફળદાયી છે.

ઘરની ઉત્તર દિશામાં ધનલક્ષ્મીની તસવીર અથવા મૂર્તિ રાખવાની પણ ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ખાસ કરીને કમળ પર વિરાજીત સિક્કા વરસાવતી મૂર્તિ શુભ ફળદાયી છે.

ઘરમાં ધાતુથી બનેલા માછલી કે કાચબાને રાખવાની પણ દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની કૃપા વરસે છે. ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ નથી આવતી.

ઘરમાં ધાતુથી બનેલા માછલી કે કાચબાને રાખવાની પણ દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની કૃપા વરસે છે. ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ નથી આવતી.

ઘરમાં બાબૂનો પ્લાન્ટ રાખવાથી પણ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને પ્રગતિના દ્રાર ખુલે છે. ઘરના વૈભવમાં વૃદ્ધિ થાય છે.

ઘરમાં બાબૂનો પ્લાન્ટ રાખવાથી પણ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને પ્રગતિના દ્રાર ખુલે છે. ઘરના વૈભવમાં વૃદ્ધિ થાય છે.

ઘરમાં પાણીની ટાંકી પશ્ચિમ દિશામાં રાખવાથી પણ ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે. ઘરમાં ધનનું આગમન થાય છે અને દરિદ્રતા દૂર થાય

ઘરમાં પાણીની ટાંકી પશ્ચિમ દિશામાં રાખવાથી પણ ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે. ઘરમાં ધનનું આગમન થાય છે અને દરિદ્રતા દૂર થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *