ભારતે 2-1થી જીતી વનડે સીરીઝ, ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું

ઈંગ્લેન્ડની અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરુર હતી. પરંતુ નટરાજને શાનદાર બોલિંગ કરતા માત્ર 6…

અમદાવાદમાં હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટિંગની કિટ ભરેલાં 16 બોક્સ ચોરનાર MBBSનો વિદ્યાર્થી પકડાયો

ઘાટલોડિયાના અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોનાના એન્ટિજન ટેસ્ટ કરવાની કિટ ભરેલાં 16 બોક્સની ચોરી કરનાર એમબીબીએસના વિદ્યાર્થી…

બીસીસીઆઈનો મોટો નિર્ણય : આઈપીએલમાંથી હટાવાયો ગત વર્ષે વિવાદમાં રહેલ આ નિયમ !

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી ટી-20 શ્રેણીમાં સોફ્ટ સિગ્નલનો નિયમ ચર્ચામાં રહ્યો હતો. એવામાં…

આજના હોળીના પર્વ નિમિતે હોલિકા દહનની પૂજા માં : પ્રાપ્ત થશે આ શુભ સંકેત !

હોળીનાં પ્રાગટય સમયે પવનની દિશા પરથી વરતારો કરવામાં આવતો હોય છે. જો પવન પૂર્વનો હોય તો…

હોલિકા દહનના દિવસે આ 7 કાર્યો કરવા અશુભ છે, ઘરમાં દ્રરિદ્રતાનો થાય છે વાસ

જ્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લઇને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી ત્યારથી હોળીનો તહેવાર મનાવવામાં આવે…

Filmfare Awards 2021: તાપસીને બેસ્ટ અભિનેત્રી અને ઇરફાન ખાનને મળ્યો બેસ્ટ અભિનેતાનો એવોર્ડ

ભારતીય સિનેમાનો સૌથી પ્રખ્યાત એવોર્ડ એટલે કે ફિલ્મફેર એવોર્ડ . ગત વર્ષે બોલીવુડ માં ખૂબ ઓછી…

500 વર્ષ પછી હોળીના દિવસે સર્વસિદ્ધિ-અમૃતસિદ્ધિ યોગનો શુભ સંયોગ, મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં 30 ફૂટની હોળી

રવિવારે હોળીના દિવસે 500 વર્ષ પછી દુર્લભ યોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર,…

એન્ઝાયટીનાં આ લક્ષણો નકારાત્મક વિચારસરણીને પ્રેરે છે, મન પર નિયંત્રણ રાખવા જાણો શું કરવું…

શું તમને અથવા તમારા કોઈ પ્રિયજનને એન્ઝાયટીની સમસ્યા છે? નીચેના 7 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના જવાબમાં હા…

૪૬૦ વર્ષ જૂની પરંપરા મુજબ : ચાંદીની પીચકારી ધ્વારા દ્વારકા મંદિરે શ્રીજીને રમાડાશે હોળી !

૧. બેટ દ્વારકા મંદિરે 460 વર્ષ જૂની પરંપરા મુજબ ઉજવણી ૨. દ્વારકા જગતમંદિરે આજે હોળી પહેલાં…

AIIMS માં 30 માર્ચના રોજ રાષ્ટ્રપતિ કોવિંદ ની બાયપાસ સર્જરી થશે, શુક્રવારે છાતીમાં દુખાવાની ફરિયાદ પછી આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

રામનાથ કોવિંદને આર્મી હોસ્પિટલમાંથી દિલ્હી AIIMSમાં રેફર કરાયા છે. રાષ્ટ્રપતિ સચિવાલયમાંથી મળેલી જાણકારી મુજબ AIIMSમાં ડોક્ટરોએ…