સસ્તું ઘર ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ ,PM awas yojna – રૂપિયા 2.67 લાખ નો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojna) અંતર્ગત ઘર ખરીદનારાઓને મળતી સબસિડીની યોજના હવે પૂર્ણ થવાના આરે…

વીડિયો થયો વાયરલ : ‘અજય દેવગનને દિલ્હીના પબની બહાર માર માર્યો’, જાણો શું છે હકીહત

કહેવાય છે કે સત્ય ઘરની બહાર નીકળે ત્યાર સુધીમાં અસત્ય ગામ આખામાં ફરી વળ્યું હોય. સમય…

પાકિસ્તાનના વડાપ્રધાન એ મોદીને લખ્યો પત્ર, જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો, શાંતિ અને સ્થિરતાની વાત કરી…

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (PM IMRAN KHAN) મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ને પત્ર લખીને પાકિસ્તાન…

સચિન વાજેની વધુ એક આલીશાન કાર NIAના કબજામાં, શું છે એન્ટિલીયા કેસ અને મનસુખ હિરેનની હત્યાનું રહસ્ય?

ઉદ્યોગપતી મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયા પાસે વિસ્ફોટથી ભરેલી મળી આવેલી કાર કેસમાં ધીરે-ધીરે ઘણા ચૌંકાવનારા ખુલાસા…

1 એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશ પહેલા RTPCR ટેસ્ટ ફરજીયાત, સરહદો પર આરોગ્ય ટીમો તૈનાત…

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને તેની વચ્ચે સરકારે ગુજરાતની સરહદો પર RTPCR ટેસ્ટ ફરજીયાત…

ગુજરાત ના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત, 15 એપ્રિલ સુધી રહેશે લાગુ

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. દૈનિક 2 હજારથી વધુ કેસ છેલ્લા…

આ સાત બેંકોના ગ્રાહક નવી ચેકબુક અને પાસબુક મેળવી લે, નહીતો આવતીકાલથી વ્યવહારમાં મુશ્કેલી પડશે

Bank Merger: બેંક ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આવતીકાલથી જૂની ચેક બુક, ભારતીય ફાઇનાન્સિયલ…

ઘનશ્યામ સુદાણીની સોમનાથથી : અયોધ્યા રામમંદિર સુધી 21 દિવસની મેરેથોન દોડની શરૂઆત !

ઘનશ્યામ સુદાણીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા બાદ પોતાની દોડની શરૂઆત કરી હતી. ગીર-સોમનાથ માં દોડવીર ઘનશ્યામ…

Weight loss: જો તમારી પેટની ચરબી પણ વધી ગઈ છે તો મેથીના દાણા છે રામબાણ ઈલાજ

મેથીના દાણા (Fenugreek Seeds) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મેથીના નાના દાણા પણ અનેક રોગોનો રામબાણ…

Sarkari Naukri 2021: શિક્ષકોની 10 હજાર જગ્યાઓ પર ભરતી થશે, જાણો વિગતો

જો તમે સરકારી શિક્ષક બનવા માંગતા હોવ તો આગામી દિવસોમાં ગુજરાત સરકાર (Gujarat Government) નોકરીઓની ભરમાર…