અમદાવાદના 8 વિસ્તારોમાં 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ સહિતના એકમો બંધ, AMCનો નિર્ણય

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી…

સ્ટેડિયમ માં દર્શક વગર મેચ રમાશે : ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T-20 દર્શકો વિના રમાશે, દર્શકોને રિફંડ મળશે

અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોરોના માતેલા સાંઢની જેમ આગળ વધી રહ્યો છે. તેમાં પણ…

આવતીકાલથી રાજ્યના 4 શહેરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, 31 માર્ચ સુધી

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો…

પુત્રી વામિકા સાથે અનુષ્કા શર્મા અમદાવાદ પહોંચી : વિરુષ્કા ઘણા સમય બાદ એક સાથે જોવા મળશે

ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ 5 T20 મેચની શ્રેણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. આ તમામ…

આંશિક લોકડાઉન ની ચર્ચા : આજે સાંજ સુધીમાં આવી જશે કરફ્યુના નવા નિયમો

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ પહેલાની સ્પીડે વધી રહ્યા છે. ત્યારે હાલમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને…

1 એપ્રિલ 21 થી આટલા વર્ષ જૂની કાર થઇ જશે ભંગાર- જાણો શું છે સરકારનો નવો પ્લાન

સરકારી વિભાગો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ હવે કોઈ…

પાકિસ્તાન મહિલા એજન્ટ ધ્વારા : રાજસ્થાનના આર્મીમેનને હનીટ્રેપમાં ફસાવાનું ષડ્યંત્ર ! ઈન્ટેલિજન્સની રડારમાં આવી જતા સામે આવ્યું ષડ્યંત્ર .

રાજસ્થાનના સીકરના રહેવાસી સેનાનો એક જવાન આર્મીની ગુપ્ત માહિતી પાકિસ્તાની મહિલા એજન્ટને આપવાના આરોપ હેઠળ ધરપકડ…

ડરપોક લોકોની સામે નહીં ઝુકીએના નારા સાથે : મમતા બેનર્જી નો નંદીગ્રામમાં વ્હીલ ચેર પરરોડ શો !

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે બપોરે વ્હીલ ચેર પર લગભગ 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો.…

દેહરાદૂન શતાબ્દી એક્ષ્પ્રેસ : મોટી દુર્ઘટના ટળી ! યાત્રીઓ સુરક્ષિત દેહરાદૂન પહોચ્યાં …

દિલ્હીથી દેહરાદૂન જતી શતાબ્દી ટ્રેનના સી-5 કોચમાં શનિવારે આગ લાગી હતી. દુર્ઘટનાસમયે ટ્રેન દિલ્હીથી નીકળી રાયવાલા…

1960માં બનેલ નહેરૂબ્રિજ ૪૫ દિવસ રહેશે બંધ : રિપેરિંગની કામગીરી 3.25 કરોડના ખર્ચે સેનફીલ ઈન્ડિયા નામની કંપનીને અપાયેલ

શહેરના સૌથી વ્યસ્ત અને મહત્ત્વના નહેરૂબ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી રવિવારથી 45 દિવસ…