જ્યોતિરાદિત્ય સિંધિયા: આગામી ૫ વર્ષમાં એરપોર્ટ – હેલીપોર્ટની સંખ્યા વધારીને ૨૦૦ કરાશે

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે, દેશમાં હવાઈ જોડાણ વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી…

ભારતીય મુડી બજારમાં FDI દ્વારા આ મહિને રૂ. ૮,૬૦૦ કરોડનું રોકાણ કરાયું

ભારતીય મુડી બજારમાં વિદેશી રોકાણકારોએ આ મહિને અત્યાર સુધીમાં ૮,૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. મુડી…

ન્યૂઝીલેન્ડે તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કર્યો

ન્યૂઝીલેન્ડે તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કર્યો. દેશમાં ભાવિ પેઢીના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય…

સરકારે BSNLના પુનરુત્થાન માટે એક લાખ ૬૪ હજાર કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી

સરકારે BSNLના પુનરુત્થાન માટે એક લાખ ૬૪ હજાર કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. લોકસભામાં પ્રશ્નકાળ…

સુશીલ કુમાર મોદીએ દેશમાં ૨,૦૦૦ રૂપિયાની નોટોની અછતનો મુદ્દ ઉઠાવ્યો

સંસદના શિયાળુ સત્ર દરમિયાન, બીજેપી સાંસદ સુશીલ મોદીએ દેશમાં 2,000 રૂપિયાની નોટોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વન હેલ્થ અને નાગ નદીના પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી…

વૈશ્વિક બજારમાં સર્જાયેલા દબાણને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા

નિફ્ટી પણ ૧૦૦ પોઇન્ટના ઘટાડા સાથે ૧૮,૬૦૦ પર ખુલ્યુ હતું વૈશ્વિક બજારમાં સર્જાયેલા દબાણને કારણે સેન્સેક્સ…

RBIની જાહેરાત, ૧ ડિસેમ્બરથી શરૂ થશે ડિજિટલ રૂપિયા માટે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ

પાયલોટ પ્રોજેક્ટ શરૂઆતમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર સહિત ચાર શહેરોને આવરી લેશે.   ભારતીય…

નવી દિલ્હી ખાતે યોજાયેલા ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ખાદી ઈન્ડિયા પેવેલિયને ૧૨ કરોડ રૂપિયાથી વધુનું રેકોર્ડ વેચાણ નોંધાવ્યું

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ખાદી ઈન્ડિયા પેવેલિયને ૧૨ કરોડ રૂપિયાથી…