SIAએ કાશ્મીરમાં ૨૦ સ્થળોએ દરોડા પાડ્યા

સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ રવિવારે દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળોએ સુરક્ષા દળો અને મહત્વપૂર્ણ સ્થાપનો વિશે…

૧૦૦ ઠેકાણાં પર દરોડા, ૩,૦૦૦ થી વધુની પૂછપરછ…

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક (DG) સદાનંદ દાતે આજે શ્રીનગરથી દિલ્હી પરત ફરી શકે છે અને…

અમરેલીના મૌલવીને અમદાવાદ લાવવામાં આવ્યો

ધારીના હિમખીમડીપરામાં મદરેસાના મૌલવીનું પાકિસ્તાન કનેક્શન હોવીની શંકાથી ભારે દોડધામ મચી ગઇ હતી. મૌલવીને ગુજરાત એટીએસની…

સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાત

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે એચડીએફસી બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની…

અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશન

અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં…

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને ખાતરી આપી

૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના…

ભારતને મળ્યો અમેરિકાનો સાથ

હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે અમેરિકા તરફથી સ્પષ્ટ ટિપ્પણી માંગવામાં આવતા, પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા પરિસ્થિતિ પર…

પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન…

આતંકવાદી હુમલામાં ૩ ગુજરાતીના મોત

મંગળવારે જમ્મુકાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ૩ ગુજરાતીનાં મોત થયા હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે. મૃતકોની…

પાકિસ્તાનને બાલાકોટ જેવી જવાબી કાર્યવાહીનો ડર

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકી હુમલો થયો છે, જેમાં અત્યાર સુધી ૨૭ પ્રવાસીઓના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરના…