શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

તારીખ ૧૧/૦૯/૨૦૨૪ ને બુધવારના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવ નું આયોજન…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ.રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​(૫ સપ્ટેમ્બર) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.…

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.…

ભારે વરસાદને પગલે નાયબ મામલતદારની પરીક્ષા બંધ રખાઈ

સમગ્ર રાજ્યભરમાં અતિ ભારે વરસાદના કારણે GPSC દ્વારા લેવાતી DySO ની પરીક્ષા હાલ પૂરતી રદ કરવામાં…

સ્કૂલમાં ગેરહાજર રહેતા ગુરુઓ પર સરકાર આકરા પાણીએ

ગુજરાત રાજ્યમાં તબક્કકાવાર ગેરહાજર રહેતા શિક્ષકો સામે સરકાર પગલાં લેશે, ગત ૯ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન એક…

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

નીટ યુજી ૨૦૨૪ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષા રદ કરવા અને ફરીથી…

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા દ્વારા ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા દ્વારા તા :૧૮/૦૭/૨૦૨૪ ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે…

નીટ યુજી પરિણામ : રાજકોટમાં ૧૨ સ્ટુડન્ટને ૭૦૦ થી વધુ અંક

NEET-UGનું પરિણામ ઓનલાઈન થયા બાદ રાજકોટ કેવી રીતે ચર્ચામાં આવ્યું ? નીટ યુજી પેપર લીક મામલામાં…

NEET પેપર લીક કેસમાં CBI એ પટના AIIMSના ૩ ડૉક્ટરોની અટકાયત કરી

સીબીઆઈ ધીમે ધીમે પેપર લીક ગેંગના સોલ્વર્સ સુધી પહોંચી છે. જે બાદ સીબીઆઈની ટીમે પટના એમ્સમાં…

નકલી દસ્તાવેજો સાથે નોકરી મેળવનાર IAS પૂજા ખેડકર એકલી નથી

આઈએએસ પૂજા ખેડકર દ્વારા જાતિ અને વિકલાંગતાના નકલી પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવવાના કેસ બાદ અન્ય અધિકારીઓ…