જામનગર ગયેલા જાનૈયાઓને “નાક” નડ્યું અને લગ્નમાં થઇ બબાલ…

જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં રહેતા એક અમેરિકા સ્થિત યુવક અને શહેરમાં જ રહેતી એક યુવતી, જે બન્ને…

ભારતના સ્માર્ટફોન માર્કેટ પર ચીનનો કબ્જો, ભારતીય કંપનીઓનો હિસ્સો ઘટીને માત્ર એક ટકા રહ્યો

સરકારના ભરપૂર પ્રયત્નો પછી પણ ભારતના મોબાઈલ માર્કેટમાં ચાઈનિઝ બ્રાન્ડનો દબદબો કાયમ થઈ ગયો છે. છેલ્લા…

ભારતમાં 98 ધનકૂબેર પાસે 50 લાખ કરોડની સંપત્તિ : ઓક્સફામ

નવી દિલ્હી : કોરોનાકાળ દરમિયાન વિશ્વની સાથે ભારતમાં પણ આર્થિક અને આવકની અસમાનતામાં વૃદ્ધિ જોવા મળી…

કથક સમ્રાટ બિરજૂ મહારાજનું 83 વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન

મશહૂર કથક નર્તક પંડિત બિરજૂ મહારાજનું ગત મોડી રાત્રે નિધન થયું છે. તેમની ઉંમર 83 વર્ષની…

મંગળનું ધન રાશિમાં પ્રવેશ: મેષ સહિતની આ ૭ રાશિઓને બિઝનેસમાં અપાર સફળતા મળશે

મંગળ ૧૬ જાન્યુઆરીની સાંજે ૪:૩૦ કલાકે ધનરાશિમાં પ્રવેશ કરશે અને 26 ફેબ્રુઆરીએ બપોરે ૩.૪૯ વાગ્યા સુધી…

લગ્નપ્રસંગ નો પ્રારંભ : આગામી જુલાઇ સુધી ૪૦ શુભ મુહૂર્ત

મકરસંક્રાંતિના પર્વની ઉજવણી સાથે જ કમૂર્તાની પણ સમાપ્તિ થઇ છે અને લગ્નસરાનો પ્રારંભ થઇ ગયો છે.…

દેશ અને રાજ્યમાં કોરોના ગાઈડલાઇનના પાલન સાથે થઇ ઉત્તરાયણ પર્વની ઉજવણી

મકરસંક્રાતિ પર્વની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. વારાણસી, પ્રયાગરાજ, ગંગાસાગર સહિત દેશના અનેક તીર્થ ક્ષેત્રોમાં શ્રધ્ધાળુઓ…

મકરસંક્રાંતિ પર સૂર્ય નમસ્કાર કરવા માટે એક કરોડથી વધુ લોકો વર્ચ્યુઅલ મિટ સામેલ થવાની આશા: સર્બાનંદ સોનોવાલ

૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ મકરસંક્રાંતિનાં પર્વ નિમિત્તે આયુષ મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વૈશ્વિક…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ મંત્રીમંડળની બેઠકમાં અનેક વિકાસલક્ષી કાર્યો અંગે લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અનેક વિકાસલક્ષી કાર્યો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે બાદ શિક્ષણ મંત્રી…

ગુજરાતની જાણીતી લોકગાયિકાએ તેના ગલુડિયાનો બર્થ ડે ઉજવીને વિવાદ પેદા કર્યો

જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી વિવાદમાં આવી છે. કાજલ મહેરીયાએ કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ જમાવીને…