હવે મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશન સરકારી હોસ્પિટલોમાંથી મળી શકશે

અમદાવાદ : કોરોનાકાળમાં હવે ગુજરાતમાં મ્યુકરમાઇકોસીસના કેસો વધી રહ્યાં છે.વધતાં જતાં મ્યુકરમાઇસોસીસના કેસોને પગલે એેમ્ફોટેરેસીન-બી ઇન્જેકશનની…

કોરોના પછી હવે મ્યુકોરમાઈકોસિસે ભરડો લીધો, કેન્દ્ર સરકારે મહામારી જાહેર કરી

મ્યુકોરમાઇકોસિસ(બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરવા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે. એપિડેમિક ડિસિસીઝ…

વાવાઝોડાને કારણે ગુજરાતને 5 હજાર કરોડથી વધુ નુકસાનીનો પ્રાથમિક અંદાજ, સૌથી વધુ ચાર જિલ્લામાં કૃષિ અને ઉર્જા વિભાગની તબાહી વધુ

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. તેમાં પણ ગીર…

CM વિજય રૂપાણી ની જાહેરાત, કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય અપાશે

રાજય સરકારે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનો માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી…

જમાલપુરમાં ચાર માળની ઈમારત ધરાશાયી

અમદાવાદ શહેરમાં મંગળવારે વાવાઝોડાએ વરેલા વિનાશ બાદ બુધવારે મોડી સાંજે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા ખાતે આવેલી…

દક્ષિણ ગુજરાતમાં ખરી પડેલી 17,130 ટન કેરી 200 રૂપિયે મણ વેચાઈ; વાવાઝોડા પહેલાં હાફુસ-કેસર 1100થી 1400 રૂપિયે મણ વેચાતી હતી

તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવતાં અને કેરીનો પાક ખરી પડતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં…

આવતીકાલથી ફરીથી ગરમી જોર પકડશે, આજે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

તૌકતે વાવાઝોડું પૂર્વ રાજસ્થાન તરફ ફંટાયું છે અને ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. જો કે…

વાવાઝોડાથી થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં

અમદાવાદ : ટૌટે વાવાઝોડાને પરિણામે ગુજરાતમાં થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની…

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં મૃત્યુઆંક વધ્યો, 45 લોકોનો જીવ લીધો

તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ તેનાથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે.…

ગુજરાતમાં તૌકતે વાવાઝોડું નબળું પડ્યું, હવે રાજસ્થાન-મધ્ય પ્રદેશમા અસર વર્તાશે

અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે…