કોરોના દર્દીઓને રાહત:ગુજરાતમાં હવેથી કોઈપણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવશો તો રેમડેસિવિર ઈન્જેક્શન મળશે

હાલ રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.…

AHMEDABAD 108 : 108નો રિસ્પોન્સ ટાઇમ દોઢ-પોણાબે કલાકે પહોંચ્યો, સિવિલ બહાર 45 એમ્બ્યુલન્સની લાઇન લાગી

શહેરમાં રોજ 450થી 500 કોરોના દર્દીને 108 હોસ્પિટલ પહોંચાડે છે, સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગે છે,…

એક મહિનાથી મુકેશ અંબાણી સહપરિવાર રિલાયન્સ ટાઉનશિપના બંગલામાં, એન્ટિલિયા છોડવાનું કારણ વઝેપ્રકરણ કે કોરોના?

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગરમાં છે. અંબાણી…

જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના નવા દર્દી માટે જગ્યા નહી…

કોરોના મહામારીએ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જી દીધી છે. જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ માં…

રાજકોટની યુવતીએ કરફ્યૂમાં રોડ પર કર્યો ડાન્સ, ભૂલ સમજાઈ ત્યાં સુધી તો વીડિયો વાયરલ થઈ ગયો

કોરોનાની વણસી રહેલી સ્થિતિને પગલે રાજકોટ સહિત સમગ્ર રાજ્યનાં 20 મોટા શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં…

C.R. પાટીલ સામે ગુજરાત હાઈકોર્ટમાં થઈ ફરિયાદ, જાણો શું થયો આક્ષેપ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R.Patil) સામે ફરિયાદ થઈ છે. થોડા દિવસ પહેલા સી.આર.પાટીલે સુરતમાં રેમડેસિવિર…

REMDESIVIR : સૌરાષ્ટ્રના આ શહેર માટે રાહતના સમાચાર, હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે

કોરોના ના કહેરની વચ્ચે જૂનાગઢ વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરવાસીઓને હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે…

ગુજરાતના આ શહેર માં આજે બપોરે 1 વાગ્યાથી લાગશે 11 દિવસનું લોકડાઉન

કોરોનાને ડામવો હશે તો સેલ્ફ લોકડાઉન (self lockdown) જ એકમાત્ર રસ્તો છે તેવુ પારખી ચૂકેલા લોકો…

Gujarat : રાજ્યમાં કોરોના 7400 થી વધુ નવા કેસ, 73 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો

રાજ્યમાં આજે 14 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં…

ભરઉનાળે ગુજરાતમાં વરસાદી માહોલ : ભાવનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ

ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગઈ રાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા…