અમદાવાદ : કોરોનાકાળમાં હવે ગુજરાતમાં મ્યુકરમાઇકોસીસના કેસો વધી રહ્યાં છે.વધતાં જતાં મ્યુકરમાઇસોસીસના કેસોને પગલે એેમ્ફોટેરેસીન-બી ઇન્જેકશનની…
Category: HEALTH
કોરોના પછી હવે મ્યુકોરમાઈકોસિસે ભરડો લીધો, કેન્દ્ર સરકારે મહામારી જાહેર કરી
મ્યુકોરમાઇકોસિસ(બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરવા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે. એપિડેમિક ડિસિસીઝ…
વાવાઝોડાને કારણે ગુજરાતને 5 હજાર કરોડથી વધુ નુકસાનીનો પ્રાથમિક અંદાજ, સૌથી વધુ ચાર જિલ્લામાં કૃષિ અને ઉર્જા વિભાગની તબાહી વધુ
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. તેમાં પણ ગીર…
દેશમાં છથી આઠ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા : વિજ્ઞાનિકો
નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો રસીકરણ અભિયાનને વધુ વેગ આપવામાં ન આવ્યો…
ઘરેબેઠા કરી શકશો કોરોના ટેસ્ટ, ICMRએ હોમ બેઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી
કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે રહીને જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરી શકશો. આઈસીએમઆરએ કોવિડ માટે…
CM વિજય રૂપાણી ની જાહેરાત, કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય અપાશે
રાજય સરકારે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનો માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી…
આવતીકાલથી ફરીથી ગરમી જોર પકડશે, આજે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી
તૌકતે વાવાઝોડું પૂર્વ રાજસ્થાન તરફ ફંટાયું છે અને ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. જો કે…
વાવાઝોડાથી થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં
અમદાવાદ : ટૌટે વાવાઝોડાને પરિણામે ગુજરાતમાં થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની…
કોરોના સંક્રમણઃ પ્લાઝમા લેનારાઓને 3 મહિના પહેલા નહીં મળે વેક્સિન
કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોએ પ્લાઝમા થેરાપી લીધી છે તેમણે વેક્સિન માટે ઓછામાં ઓછા 3 મહિના…
તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં મૃત્યુઆંક વધ્યો, 45 લોકોનો જીવ લીધો
તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ તેનાથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે.…