કોરોના દર્દીઓને રાહત:ગુજરાતમાં હવેથી કોઈપણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવશો તો રેમડેસિવિર ઈન્જેક્શન મળશે

હાલ રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.…

MAHARASHTRA : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ PM MODIને લખ્યો પત્ર, જાણો શું શું માંગણીઓ કરી

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં દેશભરમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે…

Mukesh Ambani કરશે કોરોના દર્દીઓ ની સહાય ; જામનગરની રિફાઇનરીમાં Oxygen બનાવી ફ્રી માં સપ્લાય કરશે

ઘણા રાજ્યોની સ્થિતિ કોરોના રોગચાળા વચ્ચે વણસી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને બેડની ભારે અછત છે.…

દેશમાં કોરોના વિસ્ફોટ, 2 લાખ જેટલા નવા કેસ, 24 કલાકમાં 1,000થી વધુના મોત

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ, 2021, ગુરૂવાર દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ…

AHMEDABAD 108 : 108નો રિસ્પોન્સ ટાઇમ દોઢ-પોણાબે કલાકે પહોંચ્યો, સિવિલ બહાર 45 એમ્બ્યુલન્સની લાઇન લાગી

શહેરમાં રોજ 450થી 500 કોરોના દર્દીને 108 હોસ્પિટલ પહોંચાડે છે, સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગે છે,…

જામનગરની રિલાયન્સ રિફાઇનરી મહારાષ્ટ્રમાં અછત હોવાથી 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલશે!

એકતરફ ગુજરાતમાં કોરોના વાયરસથી લોકો સંક્રમિત થઈને ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના…

જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના નવા દર્દી માટે જગ્યા નહી…

કોરોના મહામારીએ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જી દીધી છે. જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ માં…

C.R. પાટીલ સામે ગુજરાત હાઈકોર્ટમાં થઈ ફરિયાદ, જાણો શું થયો આક્ષેપ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R.Patil) સામે ફરિયાદ થઈ છે. થોડા દિવસ પહેલા સી.આર.પાટીલે સુરતમાં રેમડેસિવિર…

REMDESIVIR : સૌરાષ્ટ્રના આ શહેર માટે રાહતના સમાચાર, હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે

કોરોના ના કહેરની વચ્ચે જૂનાગઢ વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરવાસીઓને હવે રેમડેસિવિર ઇન્જેક્શન માટે…

ગુજરાતના આ શહેર માં આજે બપોરે 1 વાગ્યાથી લાગશે 11 દિવસનું લોકડાઉન

કોરોનાને ડામવો હશે તો સેલ્ફ લોકડાઉન (self lockdown) જ એકમાત્ર રસ્તો છે તેવુ પારખી ચૂકેલા લોકો…