ભીષણ આગ:આનંદનગરમાં 15 ફાયરબ્રિગેડની મદદથી આગ કાબૂમાં લેવાઈ, 100માંથી 25 ઝૂંપડા બળીને ખાક, આખો વિસ્તાર ખાલી કરાવ્યો

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ…

Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 9,305 દર્દીઓ થયા સ્વસ્થ, 45 દર્દીઓના થયા મોત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત…

ગુજરાતમાં રજિસ્ટ્રેશન અને ટાઈમ સ્લોટ લઈને જ રસી મૂકાવવા જવું પડશે

અમદાવાદ : કેન્દ્ર સરકારે અનુકૂળ હોય તો 18થી 44ના વયજૂથમાં આવતા યુવકોને ટાઈમ સ્લોટની કડાકૂટમાં પડયા…

અમદાવાદ : GUJCTOC હેઠળ વિરમગામમાંથી ફ્રેક્ચર ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ, ફ્રેક્ચર ગેંગની 43 ગુનાઓમાં સંડોવણી

GUJCTOC : ગુજરાતમાં ગુજસીટોક હેઠળ વધુ એક ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદ ગ્રામ્યમાં આવેલ વિરમગામ ટાઉનનાં…

‘યાસ’ વાવાઝોડું : બંગાળ, ઓડિશા અને આંધ્રમાં યલો એલર્ટ, પાંચ લાખનું સ્થળાંતર

નવી દિલ્હી : ટૌટે વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા અને 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે…

બ્લેક અને વ્હાઇટ બાદ હવે યલો ફંગસનો પ્રથમ કેસ

નવી દિલ્હી : બ્લેક અને વ્હાઇટ ફંગસ બાદ હવે યલો ફંગસનો કેસ સામે આવ્યો છે. ગઝિયાબાદમાં…

AHMEDABAD : મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin-B ઇન્જેકશન સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે, જાણો વિગતો

પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સોમવારથી 10 શહેરોમાં રસીના રોજના 1 લાખ ડોઝ અપાશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ રાજ્યમાં હવે રસીકરણને વેગ આપવાના ઉદ્દેશ સાથે…

કામરેજના ધારાસભ્ય ઝાલાવાડિયાએ કોરોના દર્દીના બોટલમાં ઇન્જેક્શન માર્યું

સુરત : માત્ર છ ચોપડી જ ભણેલા કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા કોરોનાની ગંભીર સ્થિતિમાં સુરતના સરથાણા કોવિડ…

હવે રસીના બે નહીં, ત્રણ ડોઝ લેવા પડશે! : નવા વેરિયન્ટથી બચવા રસીના 3 ડોઝ લેવા પડશે

અમેરિકન વેક્સિન કંપની મોડર્નાના સીઈઓ સ્ટીફલ બેન્સલે રવિવારે કહ્યું હતું કે વધુ ને વધુ લોકોને કોરોનાના…