દેશમાં છથી આઠ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા : વિજ્ઞાનિકો

નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો રસીકરણ અભિયાનને વધુ વેગ આપવામાં ન આવ્યો…

દેશમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

તૌકતે વાવાઝોડા બાદ દેશમાં વધુ એક વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા છે. હવે પશ્ચિમ બંગાળ પર વધુ…

ઘરેબેઠા કરી શકશો કોરોના ટેસ્ટ, ICMRએ હોમ બેઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી

કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે રહીને જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરી શકશો. આઈસીએમઆરએ કોવિડ માટે…

CM વિજય રૂપાણી ની જાહેરાત, કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય અપાશે

રાજય સરકારે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનો માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી…

જમાલપુરમાં ચાર માળની ઈમારત ધરાશાયી

અમદાવાદ શહેરમાં મંગળવારે વાવાઝોડાએ વરેલા વિનાશ બાદ બુધવારે મોડી સાંજે જમાલપુર વિસ્તારના કાજીના ધાબા ખાતે આવેલી…

દક્ષિણ ગુજરાતમાં ખરી પડેલી 17,130 ટન કેરી 200 રૂપિયે મણ વેચાઈ; વાવાઝોડા પહેલાં હાફુસ-કેસર 1100થી 1400 રૂપિયે મણ વેચાતી હતી

તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવતાં અને કેરીનો પાક ખરી પડતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં…

આવતીકાલથી ફરીથી ગરમી જોર પકડશે, આજે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

તૌકતે વાવાઝોડું પૂર્વ રાજસ્થાન તરફ ફંટાયું છે અને ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. જો કે…

વાવાઝોડાથી થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં

અમદાવાદ : ટૌટે વાવાઝોડાને પરિણામે ગુજરાતમાં થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની…

કોરોના સંક્રમણઃ પ્લાઝમા લેનારાઓને 3 મહિના પહેલા નહીં મળે વેક્સિન

કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોએ પ્લાઝમા થેરાપી લીધી છે તેમણે વેક્સિન માટે ઓછામાં ઓછા 3 મહિના…

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં મૃત્યુઆંક વધ્યો, 45 લોકોનો જીવ લીધો

તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ તેનાથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે.…