ગુજરાતમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી…
Category: Local News
ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન, વાહનોની લાંબી લાઈનો પડી
મેગા સિટી અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયું છે. એએમસી દ્વારા…
ગુજરાત સરકારનું સુપ્રીમમાં સોગંદનામું, કહ્યું- ગુજરાતમાં ઓક્સિજનના અભાવે દર્દીને સારવાર નથી મળી રહી
દેશમાં કોરોનાા સંક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવારે જવાબ રજૂ કર્યો છે.…
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12,545 કેસો નોંધાયા, 123 લોકોના મોત નિપજ્યા
ગુજરાતમાં કોરોનાના કેસમાંં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,545 નવા…
મુંબઈમાં 21 કરોડ રૂપિયાનું 7 કિલો યુરેનિયમ જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ
એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) મુંબઈ શહેરના કુર્લા અને માનખુર્દ વિસ્તારમાંથી 7.1 કિલો યુરેનિયમના જથ્થાને જપ્ત કર્યો…
કોરોનાના કેસો વધતાં દેશમાં 11 રાજ્યોમાં ‘લોકડાઉન’ , જાણો ક્યાં રાજ્યમાં કઈ તારીખ સુધી છે ‘લોકડાઉન’ ?
કોરોના વધતા જતાં કેસ વચ્ચે અલગ-અલગ રાજ્યોની સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. બધા જ રાજ્યોની સરકારે…
રાજસ્થાનમાં 10થી 24 મે સુધી આકરા ‘લોકડાઉન’નો નિર્ણય, લગ્નો પર રોક, ધાર્મિક સ્થળો રહેશે બંધ
રાજસ્થાનમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગેહલોત સરકારે ગુરૂવારે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. અશોક…
હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, રાત્રી કરફ્યુ લગાવવો એ પુરતા પગલા નથી, કોરોનાની ચેઈન તોડવા કડક પગલા ભરો
ગુજરાત હાઈકોર્ટે , રાજ્યમાં કોરોનાની ફરી વળેલી સુનામીમાંથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા લેવાતા પગલાઓ સામે…
આખરે ધૈર્યરાજને મૂકાયું કરોડો રૂપિયાનું ઈન્જેક્શન, રાઠોડ પરિવારે આભાર માન્યો
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ રાઠોડ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ સિંહ રાઠોડ…
ભારતમાં ક્યારે આવશે કોરોનાના કહેરનો અંત, વૈજ્ઞાનિકોએ આપી તારીખ
કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા…