વડોદરામાં પાટીલે પાંચ જગ્યાએ 50થી વધુ લોકોનાં ટોળાં ભેગાં કર્યા, કમિશનરે બચાવ કરતાં કહ્યું, ‘ટોળું નહોતું, લોકો ઓછા હતા!’

20 માર્ચે સીઆર પાટીલે તમામ જાતના કાર્યક્રમો, સત્કાર સમારંભ કે મેળાવડા ન યોજવા જાહેરાત કરી હતી,…

‘ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ’ : કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર અડીખમ

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં આવતા દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે…

કોરોનાના નિયમોનું પાલન કરાવતી અમદાવાદ પોલીસ પર જીવલેણ હુમલો, 10 લોકોની ધરપકડ

કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. કોરોનાની બીજી લહેર દેશભરમાં તબાહી મચાવી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ…

મોરબી માં રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને ભારે હોબાળો, ટોળું નજીકમાં જ આવેલ કલેકટરના બંગલા પર પહોંચી ગયું

રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને ભારે હોબાળો થયો હતો. વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેલા દર્દીઓના સગાઓને વિતરણ…

રાજકોટ સિવિલ નું બેડ કૌભાંડ : 9000 આપો તો બેડ મળશે ;આવો ભ્રષ્ટાચાર કોના ઇશારે ? જુઓ વાયરલ વિડીઓ…

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌંભાડ થયાની આશંકા છે. બેડ માટે રૂપિયા માંગવામાં આવતા હોવાનો વીડીયો…

અમિત ચાવડા અને ધનરાજ નથવાણી ટ્વીટ અને લેટરથી લડે છે, પ્રજા હોસ્પિટલ બહાર ઓક્સિજન વિના મોતને ભેટે છે

રાજ્યમાં હાલ કોરોનાના 11000થી વધુ કેસ આવવા લાગ્યા છે. જો કે બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા…

ગુજરાતની તમામ હોસ્પિટલ કોરોનાની સારવાર આપી શકશે

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના વકરી રહેલા કેસને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની તમામ હોસ્પિટલ, ટ્રસ્ટ…

કોવિડ-19ની તપાસ : RT-PCR ટેસ્ટ શું છે, તે શા માટે કરવામાં આવે છે.?

દેશમાં કોરોના સંક્રમણ ચરમસીમા પર છે. અનેક રાજ્યોમાં સ્થિતિ નાજુક બની ગઈ છે. આ સંજોગોમાં RT-PCR…

ગુજરાતમાં ફરીથી નીકળી સરકારી નોકરીમાં ભરતી, ગઈકાલથી શરૂ થઈ એપ્લિકેશન પ્રોસેસ

ગુજરાત હાઈકોર્ટના વિવિધ પદો પર ભરતી નીકળી છે. જે અંતર્ગત કોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને…

આજથી ૩૦ એપ્રિલ સુધી ગુજરાતની તમામ બેંકોના કામકાજનો સમય ઘટાડાયો…

મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિએશનની માંગ ગુજરાત સરકારે સ્વીકારી છે. જેથી હવે આજથી ગુજરાતભરની બેંકોનું કામકાજ સવારે…