ડરપોક લોકોની સામે નહીં ઝુકીએના નારા સાથે : મમતા બેનર્જી નો નંદીગ્રામમાં વ્હીલ ચેર પરરોડ શો !

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે બપોરે વ્હીલ ચેર પર લગભગ 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો.…

દેહરાદૂન શતાબ્દી એક્ષ્પ્રેસ : મોટી દુર્ઘટના ટળી ! યાત્રીઓ સુરક્ષિત દેહરાદૂન પહોચ્યાં …

દિલ્હીથી દેહરાદૂન જતી શતાબ્દી ટ્રેનના સી-5 કોચમાં શનિવારે આગ લાગી હતી. દુર્ઘટનાસમયે ટ્રેન દિલ્હીથી નીકળી રાયવાલા…

1960માં બનેલ નહેરૂબ્રિજ ૪૫ દિવસ રહેશે બંધ : રિપેરિંગની કામગીરી 3.25 કરોડના ખર્ચે સેનફીલ ઈન્ડિયા નામની કંપનીને અપાયેલ

શહેરના સૌથી વ્યસ્ત અને મહત્ત્વના નહેરૂબ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી રવિવારથી 45 દિવસ…

ગાંધી આશ્રમ LIVE:આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ, હરિહરન-ઝુબિન નોટિયાલે દાંડી યાત્રાના સોંગ્સ પર પર્ફોર્મ કર્યું, મોદી થોડીવારમાં સંબોધન કરશે

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ…

કિરીટ પરમાર અમદાવાદના 42મા મેયર : ગીતા પટેલ ડેપ્યુટી મેયર

અમદાવાદ શહેરના મેયર-ડેપ્યુટી મેયર સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરવા પાલડીના ટાગોરહોલ ખાતે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી…

પ્રધાન મંત્રી ના આગમનની તૈયારી : ગાંધી આશ્રમ માં તડામાર તૈયારી

આગામી 12મી માર્ચે દાંડી કૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે.…

સૌરાષ્ટ્ર ની શાન – જામનગર (હાલાર) ની સ્થાપના અને ઈતિહાસ

  શ્રી જામ રાવળે  ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં  આગમન કર્યું. તેઓએ…

Vishva Samachar – News Line – 02/03/21

અમદાવાદમાં બર્ડ ફ્લૂનો કેસ નોધાયો, શું માણસમાં પણ ચેપ લાગી શકે?

અમદાવાદના સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂનો એક કેસ સામે આવ્યો છે. અહીં મરેલા મરઘાનો બર્ડ ફ્લૂનો ટેસ્ટ…

નાયબ મુખ્યમંત્રી : નીતિનભાઈ પટેલ એ લીધી કોરોના ની રશી

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની રસી લીધી. આ રસી એકદમ સલામત છે અને તેની કોઈ…