મહાકુંભમાં ‘અચાનક બેરિકેડ તૂટ્યું અને બચવાની કોઈ જગ્યા ન મળી…’

મહાકુંભમાં નાસભાગ અંગે પ્રત્યક્ષદર્શીનો ખુલાસો. મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ મચી…

૧૫ દિવસ બાદ અયોધ્યા આવવા મંદિર ટ્રસ્ટની અપીલ

રામ લલ્લાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા… યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ભક્તોની ભીડ ઉમટી રહી છે. દરમિયાન,…

મહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો

ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬ મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન…

પીએમ મોદી આજે ઓડિશા-ઉત્તરાખંડની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ ૨૦૨૫ નું ઉદ્ઘાટન કરશે.…

કિડની ખરાબ થવાના આ લક્ષણો દેખાય તો સાવધાન!

કિડની ખરાબ થવાના લક્ષણો જાણી યોગ્ય ઉપાય કરવાથી કિડની બગડતી અટકાવી શકાય છે. કિડની શરીરનું મહત્વપૂર્ણ…

જાણો ૨૮/૦૧/૨૦૨૫ મંગળવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ  મુ. શબ્બેમિરાજ દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ રાત્રિના…

પુષ્પા-૨ OTT પર થશે રિલઝ

 ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ફિલ્મ ‘પુષ્પા ૨: ધ રૂલ’ OTT પર ક્યારે આવશે તેની ચાહકો રાહ…

સુપ્રીમ કોર્ટથી જામીન મળતા જ આસારામે નિયમ ભંગ કર્યો

સુપ્રીમ કોર્ટે સારવાર કરાવવા માટે આસારામને જામીન આપ્યા હતા પરંતુ આરોપ છે કે તે બનાસકાંઠાનના પાલનપુરમાં…

ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી દૂર થશે?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદિત નિવેદન. મધ્ય પ્રદેશના મહુમાં બંધારણ રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી લેવાનો સાચી રીત અને યોગ્ય સમય કયો?

ઇન્ડિયામાં તડકો ઘણો જોવા મળે છે. છતાં લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. તેની પાછળ…