અમદાવાદ પ્લેન ક્રેશ : વિમાનમાં ટેલના ભાગેથી વધુ એક મૃતદેહ મળ્યો

અમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલમાં હાલમાં પણ ડીએનએ ટેસ્ટિંગ કર્યા બાદ…

પંજાબમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

પઠાણકોટ પાસે ગામમાં ઉતરાણ થયું ત્યારે મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થઈ ગયા; જવાનોએ વિસ્તારને ઘેરી…

ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ

ઈઝરાયલે શુક્રવારે ઈરાન પર એક પછી એક તાબડતોબ હુમલાઓ શરૂ કર્યા. તેના જવાબમાં ઈરાને શનિવારે સવારે…

ગુજરાત સરકારના ચાર આઈએએસ અધિકારીઓને સેન્ટ્રલમાં પોસ્ટીંગ

ગુજરાત સરકારના ચાર આઇએએસ અધિકારીઓને સેન્ટ્રલમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે, કયા છે આ ચાર અધિકારીઓ અને…

દ.આફ્રિકા કોઈ આઈસીસી ચેમ્પિયનશિપ જીતવાની અણીએ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ના ત્રીજા રાઉન્ડ (૨૦૨૩-૨૫)ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ઐતિહાસિક જીતથી માત્ર ૬૯ રન…

રાજકોટમાં થશે પૂર્વ સીએમ ના અંતિમ સંસ્કાર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. ત્યારે…

રાજકોટ: આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ, શાળાઓમાં રજા

વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજકોટમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રહેશે.આ સાથે શહેરની ૬૫૦ જેટલી…

ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર ૧૦૦ થી વધુ મિસાઈલો ઝીંકી

મિડલ ઈસ્ટમાં જેનો ભય હતો એ જ થઈ રહ્યું છે, ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના વળતા પ્રહારથી…

બીલીપત્ર ડાયાબિટીસમાં રામબાણ છે?

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને…

જાણો ૧૪/૦૬/૨૦૨૫ શનિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને…