કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાળકો, હેલ્થ કેયર વર્કર, ફ્રંટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વયના લોકો માટે…
Category: NATIONAL
કાલીચરણ મહારાજ સામે મહાત્મા ગાંધી વિરુદ્ધ “અપમાનજનક” ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો
રાયપુર, ડિસેમ્બર 27 (પીટીઆઈ) : છત્તીસગઢના રાયપુર જિલ્લામાં પોલીસે હિન્દુ ધાર્મિક નેતા કાલીચરણ મહારાજ વિરુદ્ધ મહાત્મા…
૧ જાન્યુઆરીથી ૧૫થી ૧૮ વર્ષ સુધીનાં બાળકો રજિસ્ટ્રેશન કરાવી શકશે, જાણો રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ…
દેશમાં ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. એના માટે ૧…
કોરોના અપડેટઃ ભારતમાં 24 કલાકમાં કોરોનાના 6,531 નવા કેસ નોંધાયા, 315 દર્દીના મૃત્યુ
આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6,531 દર્દીઓ નોંધાયા…
કાનપુરઃ અત્તરના વ્યાપારી પીયૂષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત
યુપીમાં કન્નૌજ ખાતે અત્તરના કારોબારી પીયૂષ જૈનની ટેક્સ ચોરીના આરોપસર કાનપુર ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી…
સોનમ વાંગચુકનું કોલ્ડપ્રુફ ઘર, -15 ડિગ્રી ઠંડીમાં પણ રહે છે ગરમ
લેહમાં માઇનસ 15 ડિગ્રી તાપમાન પણ સોનમ વાંગચુકના ઘરમાં 24 ડિગ્રી તાપમાન, જાણો આ ઘરની ખાસિયતો…
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચની થશે શરૂઆત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ આજે રવિવારથી સેન્યુરિઅન સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં શરૂ થશે. આ…
જીન્સ પહેરનારી, મોબાઈલ રાખનાર છોકરીઓ મોદીને પસંદ નથી કરતી, સાવરકરે લખ્યુ છે ગૌમાંસ ખાવામાં વાંધો નથી : દિગ્વિજયસિહનુ વિવાદાસ્પદ નિવેદન
મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે શનિવારે જન જાગરણ અભિયાન દરમિયાન દિગ્વિજય સિંહે કોંગ્રેસના કાર્યકરો ને…
વર્ષની અંતિમ ‘મન કી બાત’: વડાપ્રધાને કહ્યું- કોરોનાના નવા વેરિએન્ટથી સાવધાન રહેવું પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન લોકોને ઓમિક્રોન વેરિએન્ટના જોખમ પ્રત્યે ચેતવ્યા…
પ્રધાનમંત્રીની જાહેરાત: 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશનની થશે શરૂઆત
દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટના વધતા કેસોને ગંભીરતાથી ધ્યાને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતરાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું…