NHAI Recruitment 2021: સરકારી અધિકારી બનવાની ઉત્તમ તક, પરીક્ષા વગર થશે પસંદગી, આ Direct Link થી ભરો ફોર્મ

નવી દિલ્લીઃ NHAI એટલેકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન઼્ડિયામાં નોકરી કરવાની ઉત્તમ તક. સરકારી નોકરી કરવાનું મન બનાવીને…

મ્યૂકોરમાઇકોસિસનો કેર : દેશમાં સાત હજારથી વધુ કેસ, 200થી વધુનાં મોત

ભારતમાં કોરોના વાઇરસની મહામારી સાથે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યૂકોરમાઇકોસિસની મહામારીએ કેર વર્તાવ્યો છે. આ…

Covaxin કે પછી Covishield કંઈ વેક્સિનથી બને છે વધુ એન્ટિબોડી, ICMR પ્રમુખનો ચોંકાવનારો દાવો

કોરોના મહામારી વિરુદ્ધ વેક્સિને મોટા હથિયાર તરીકે જોવામાં આવે છે. ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને…

કોરોના પછી હવે મ્યુકોરમાઈકોસિસે ભરડો લીધો, કેન્દ્ર સરકારે મહામારી જાહેર કરી

મ્યુકોરમાઇકોસિસ(બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરવા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે. એપિડેમિક ડિસિસીઝ…

નક્સલીઓનું એન્કાઉન્ટર:ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ ચાલુ, 13 નક્સલી એન્કાઉન્ટરમાં ઠાર, 6ના શબ મળ્યા

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં શુક્રવારે મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલીનાં મૃત્યુ થયાં છે. પ્રાપ્ત…

દેશમાં છથી આઠ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા : વિજ્ઞાનિકો

નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો રસીકરણ અભિયાનને વધુ વેગ આપવામાં ન આવ્યો…

આવકવેરા રિટર્નની મુદત વધી : 30મી સપ્ટેમ્બર સુધી ફાઇલ કરી શકાશે

વ્યક્તિગત કરદાતા માટે આકારણી વર્ષ 2021-22ના રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે મહિના લંબાવીને 30મી સપ્ટેમ્બર કરવાનો…

IAS Officer Salary: UPSC પાસ કર્યા પછી એક IAS અધિકારીને કેટલો પગાર મળે છે? જાણો

ધ વાયરલ ફીવર (TVF) ની વેબ સિરીઝ Aspirants તાજેતરમાં ધૂમ મચાવી ગઈ. આ સિરીઝની લોકોમાં ચર્ચા…

દેશમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

તૌકતે વાવાઝોડા બાદ દેશમાં વધુ એક વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા છે. હવે પશ્ચિમ બંગાળ પર વધુ…

ઘરેબેઠા કરી શકશો કોરોના ટેસ્ટ, ICMRએ હોમ બેઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી

કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે રહીને જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરી શકશો. આઈસીએમઆરએ કોવિડ માટે…