મનમોહનસિંહ એ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, રસીકરણ અંગે મહત્વના સૂચનો કર્યા

દેશમાં એક બાજુ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે તો બીજી બાજુ કોરોના વિરૂદ્ધની લડાઈમાં…

કંગનાએ કેજરીવાલને કહ્યું, ‘તકલીફો ઊભી કરીને કહે છે મોદીજી બચાઓ..’,યુઝરે ટ્રોલ કરતા કહ્યું, ‘મનાલીનો ગાંજો ઓછો પી’

કંગના રનૌત અવાર-નવાર કોઈના પણ ઝઘડામાં કૂદી પડે છે અને મનફાવે તેમ લોકો પર નિશાન સાધે…

વાયરસ માં વેરિયેન્ટ; ડબલ મ્યૂટેશન વેરિયેન્ટ એન્ટિબોડીને નકામા બનાવી ફરીથી સંક્રમિત કરી શકે છે

દેશમાં વધતા સંક્રમણ વચ્ચે હવે ચિંતાનો મોટો વિષય કોરોનાનું ડબલ મ્યૂટેશન વેરિયેન્ટ બની ગયો છે. વિજ્ઞાનીઓ…

GST ચોરી: ટેક્સ અધિકારીઓ મેળવશે રીઅલ ટાઇમમાં ઇ-વે બિલ વિનાના વાહનોની માહિતી

કેન્દ્ર સરકાર(Govt of India) એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે કે જેમાં જીએસટી અધિકારીઓ…

અમરનાથ યાત્રા 2021:28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા; બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી,આ વર્ષે શિવલિંગનું કદ ઘણુ મોટું

બાબા બર્ફાની એટલે કે અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન…

J&K Investment Summit :કોરોના મહામારીને કારણે જમ્મુ-કાશ્મીર ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજી ના શક્યું, છતાં 400 કંપની 23 હજાર કરોડનું રોકાણ કરવા તૈયાર

કોરોના કાળમાં જમ્મુ-કાશ્મીરથી સારાં સમાચાર મળ્યા છે. અહીં હવે રોકાણનું જાણે પૂર આવવાની તૈયારીમાં છે. રાજ્ય…

કોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 2.60 લાખ કેસ નોંધાયા, 1.38 લાખ લોકો સાજા થયા

દેશમાં કોરોનાના કેસના આંકડા દરરોજ નવા રેકોર્ડ્સ બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ…

લાલુ યાદવને મળ્યા જામીન:ચારા કૌભાંડમાં સજા કાપી રહેલ લાલુ સવા ત્રણ વર્ષ બાદ બહાર આવશે, હાઈકોર્ટે મૂકી શરત- સરનામું અને મોબાઈલ નંબર બદલી શકાશે નહીં

ઘાસચાર કૌભાંડમાં સજા કાપી રહેલ RJD સુપ્રીમો લાલુ યાદવને ઝારખંડ હાઈકોર્ટે દ્વારા જામીન મળી ગયા છે.…

FSSAI એ વિવિધ 38 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, એપ્લિકેશન પ્રોસેસ 15 મે સુધી ચાલુ રહેશે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ વિવિધ પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ…

આજે બપોરે બે વાગ્યા સુધી બેંક તરફથી બેંક ટ્રાન્સફર ની સેવાઓ મળશે નહીં, જાણો શું છે કારણ

નેટ બેન્કિંગ અથવા બેંકિંગ એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાંઝેક્શન કરનારાઓ માટે એક અગત્યના સમાચાર છે. આજે બાપરે…